News
ઉનાળુ વેકેશન દરમિયાન એસ.ટી. તંત્ર દોડાવાતા ૮ લાખ મુસાફરોએ તેનો લાભ લીધો હતો. ગુજરાતમાં આજે શહેરી તેમજ છેવાડાના નાગરિકો સુધી ...
દ્વારકામાં ગઇકાલે બપોરે ગોમતી નદીમાં ન્હાવા પડેલી ૫ યુવતીઓ ડૂબી હતી. આ ઘટનામાં એક સગીરાનું મોત થયું છે, જ્યારે અન્ય ૪ ...
એક તરફ, જ્યારે એપલ પોતાનો વ્યવસાય ચીનથી ભારતમાં ખસેડી રહી છે અને ઝડપથી તેનું ઉત્પાદન વધારી રહી છે, ત્યારે બીજી તરફ, ભારતીયોના ...
રેપો રેટમાં ઘટાડો કરતી વખતે, આરબીઆઈએ કહ્યું કે આ પગલાથી રોકાણકારોને પુષ્કળ તકો મળશે. વૈશ્વિક વિકાસની ધીમી ગતિ વચ્ચે ભારતીય ...
જામનગર મહાનગરપાલિકા દ્વારા તળાવની પાળથી સાત રસ્તા સર્કલ સુધી નવો ડી.પી. રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં એલસીબીની જૂની ...
પોરબંદરના બોખીરામાં ગરીબો માટે બનાવાયેલ આવાસ યોજનાના ૨૪૪૮ ફલેટ જર્જરિત બની ગયા હોવા છતાં તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર ...
શહેરના તળાજા રોડ પર રામમંત્ર મંદિર સામે આવેલ પેટ્રોલ પમ્પ પર એક્ટિવાની પેટ્રોલ ટાંકીના ઢાંકણા ખોળવા મામલે પમ્પ પરના ત્રણ ...
મુસ્લિમ બિરાદરો આવતીકાલે ઈદ ઉલ અઝહા (બકરી ઈદ) ની ઉજવણી કરશે. શહેરની સદર ઇદગાહમાં સવારે 8:00 કલાકે ઈદની નમાજ પઢવવામાં આવશે.
પોરબંદરમાં પુત્રીની સગાઇ પ્રસંગે પિતા દ્વારા અનેકવિધ સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પોરબંદરના જાણીતા દાનવીર, સામાજિક ...
બોલીવુડ અભિનેતા રણબીર કપૂર હંમેશા હેડલાઇન્સમાં રહે છે. રણબીર આ દિવસોમાં તેના ઘણા પ્રોજેક્ટ્સને લઈને સમાચારમાં છે. આ સમયે તેની ...
ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક ઉછાળો યથાવત છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 167 કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીના ...
અક્ષય કુમાર, અભિષેક બચ્ચન અને રિતેશ દેશમુખ ઉપરાંત, લગભગ બે ડઝન સ્ટાર્સથી શણગારેલી ફિલ્મ 'હાઉસફુલ 5' આજે રિલીઝ થશે. સાજિદ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results