News
આટકોટ જસદણ પંથકના કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં ગઇ સાંજે પવન અને ગાજવીજ સાથે ધોધમાર એક ઈંચ જેટલો વરસાદ પડી જતાં ભીમ અગિયારસના ...
દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓપરેટરના સીઈઓ વિદેહ કુમાર જયપુરિયાએ જણાવ્યું હતું કે રનવે ૧૦/૨૮ ત્રણ મહિના સુધી બંધ રહેશે. તેના પર ...
સોમનાથ–પ્રભાસપાટણમાં કેસર કેરીની સિઝનમાં થોડાભાવ ફેર સાથે ફળોના રાજાને પણ દેખાડી રહ્યા છે કે હમ ભી કુછ ક્રમ નહીં.બજારમાં ...
ઉનાળુ વેકેશન દરમિયાન એસ.ટી. તંત્ર દોડાવાતા ૮ લાખ મુસાફરોએ તેનો લાભ લીધો હતો. ગુજરાતમાં આજે શહેરી તેમજ છેવાડાના નાગરિકો સુધી ...
દ્વારકામાં ગઇકાલે બપોરે ગોમતી નદીમાં ન્હાવા પડેલી ૫ યુવતીઓ ડૂબી હતી. આ ઘટનામાં એક સગીરાનું મોત થયું છે, જ્યારે અન્ય ૪ ...
પોરબંદરના બોખીરામાં ગરીબો માટે બનાવાયેલ આવાસ યોજનાના ૨૪૪૮ ફલેટ જર્જરિત બની ગયા હોવા છતાં તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર ...
મુસ્લિમ બિરાદરો આવતીકાલે ઈદ ઉલ અઝહા (બકરી ઈદ) ની ઉજવણી કરશે. શહેરની સદર ઇદગાહમાં સવારે 8:00 કલાકે ઈદની નમાજ પઢવવામાં આવશે.
પોરબંદરમાં પુત્રીની સગાઇ પ્રસંગે પિતા દ્વારા અનેકવિધ સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પોરબંદરના જાણીતા દાનવીર, સામાજિક ...
જામનગર મહાનગરપાલિકા દ્વારા તળાવની પાળથી સાત રસ્તા સર્કલ સુધી નવો ડી.પી. રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં એલસીબીની જૂની ...
શહેરના તળાજા રોડ પર રામમંત્ર મંદિર સામે આવેલ પેટ્રોલ પમ્પ પર એક્ટિવાની પેટ્રોલ ટાંકીના ઢાંકણા ખોળવા મામલે પમ્પ પરના ત્રણ ...
બોલીવુડ અભિનેતા રણબીર કપૂર હંમેશા હેડલાઇન્સમાં રહે છે. રણબીર આ દિવસોમાં તેના ઘણા પ્રોજેક્ટ્સને લઈને સમાચારમાં છે. આ સમયે તેની ...
પોરબંદરના રાણાવાવ ખાતે મહિલાઓના હસ્તે વૃક્ષારોપણ સહિત કાર્યક્રમ યોજાયા હતા. વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાણાવાવ નગરપાલિકા ...
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results