News

'આવતા વર્ષથી 500 રૂપિયાની નોટ બંધ થવા જઈ રહી છે...' આવો એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં ...
અમદાવાદ : શુક્રવારે યોજાનારી નાણાકીય નીતિ સમીક્ષામાં દર ઘટાડાની અપેક્ષાને કારણે નજીકના સમયગાળામાં રૂપિયો દબાણ હેઠળ રહી શકે છે ...
- સોજીત્રામાં સૌથી વધુ 48 મીમી, ખંભાતમાં 40 અને તારાપુરમાં 31 મીમી વરસાદ : દિવસના ઉકળાટ બાદ રાત્રીના દશથી બે વાગ્યા દરમિયાન ...
મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ચાઈના સામે આક્રમક વલણ અપનાવીને સ્ટીલ સહિતની આયાત પર ૫૦ ટકા ટેરિફ લગાવતાં બન્ને ...
વાસદ નજીક મહિસાગર નદીના પાણીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું હતું. નદીના પાણીમાં અજાણી વ્યકિતની લાશ તરતી જોઇને લોકોના ટોળી ...
અનિલ કપૂર અને વિજય વર્મા એક નવી વેબ સીરિઝમાં સાથે દેખાશે. બિઝનેસ ગૃહો વચ્ચેની હોડ આધારિત આ વેબ સીરિઝ હંસલ મહેતા બનાવી રહ્યા ...
કોકટેલ ટૂ'માં શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે રશ્મિકા મંદાનાની પણ એન્ટ્રી થઈ છે. ફિલ્મમાં શાહિદ આ બંને હિરોઈનો સાથે રોમાન્સ ...
નવી મુંબઈના ઘણસોલી એનએમએમટી ડેપોમાં પાર્ક કરેલી એક ઈલેકટ્રીક બસમાં આજે સવારે ૮ વાગ્યાની આસપાસ બસના સમારકામ દરમિયાન શોર્ટ ...
વડોદરા ,કિશનવાડીમાં ઘર પાસે વિદેશી દારૃ વેચતી મહિલાને પાણીગેટ પોલીસે ઝડપી પાડી દારૃની ૨૪ બોટલ કબજે કરી છે. પાણીગેટ પોલીસે ...
મુંબઈ - એક વેબ સીરિઝનું ં શૂટિંગ કરવા અભિનેત્રી રિયા ચક્વર્તીને શ્રીલંકા,યુરોપ અને સર્બિયાનો પ્રવાસ કરવાની વિશેષ કોર્ટે ...
આ માટે આત્મિક સત્યમાં સ્થિત થઈને સત્ય ધર્મ એટલે સ્વધર્મનું પાલન કરવા માટે આત્મિક સત્ય સ્વરૂપ થઈને પુરુષાર્થ કરી અર્થો પાર્જન ...
- સદાચારની આદત ત્યારે જ કેળવાય છે જ્યારે માણસ મનથી માની લે કે તેની દરેક વૃત્તિ, દરેક વર્તન ભગવાન તપાસી રહ્યા છે. સદાચારી ...